Posts

આછવણીના પ્રગટેશ્વર મહાદેવ મંદિરે શિવભક્ત શ્રી પરભુદાદા દ્વારા બાળકોને તિથિ ભોજન

Image
 આછવણીના પ્રગટેશ્વર મહાદેવ મંદિરે શિવભક્ત શ્રી પરભુદાદા દ્વારા બાળકોને તિથિ ભોજન આછવણીના પવિત્ર પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે માનવતા અને સેવાભાવનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું. શિવભક્ત શ્રી પરભુદાદા દ્વારા બંધાડ ફળિયા પ્રાથમિક શાળા, આછવણીના તમામ બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રેમ અને આત્મીયતા સાથે ભોજન કરાવીને માત્ર તેમની ભૂખ સંતોષવામાં આવી નહોતી, પરંતુ તેમના ચહેરા પર ખુશી અને સ્મિત લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા માટે દરેક બાળકને યાદગીરીરૂપે એક સ્ટીલનો ગ્લાસ અને ચોકલેટ પણ આપવામાં આવી હતી. નાનકડા બાળકો માટે આપવામાં આવેલ સ્ટીલનો ગ્લાસ માત્ર એક ભેટ નથી, પરંતુ સ્નેહ, સેવા અને સંસ્કારની યાદગીરી બની રહેશે. જ્યારે ચોકલેટે બાળકોના ચહેરા પર આનંદનું સ્મિત લાવ્યું હતું. શિવભક્ત શ્રી પરભુદાદાનો આ સેવાભાવ સમાજ માટે એક સુંદર પ્રેરણા છે કે સમાજની સાચી સમૃદ્ધિ ત્યારે કહેવાય, જ્યારે આપણા આનંદમાં બાળકોનો આનંદ પણ સામેલ હોય. નિઃસ્વાર્થ સેવા અને પરોપકારના આવા નાના-નાના પ્રયાસો સમાજમાં માનવતા અને સંવેદનાની મોટી અસર ઊભી કરે છે. આ ...

પ્રિન્ટ મીડિયા ન્યૂઝ, વાત્સલ્યમ્

Image
 

માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળામાં રાત્રી રોકાણ અને વિવિધ કાર્યક્રમો યોજાયા.

Image
   માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળામાં રાત્રી રોકાણ અને વિવિધ કાર્યક્રમો યોજાયા.

આછવણી આશ્રમશાળા ખાતે ખેરગામ તાલુકાની ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી.

Image
   આછવણી આશ્રમશાળા ખાતે ખેરગામ તાલુકાની ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી. આછવણી આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આજરોજ ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમશાળા ખાતે ગૌરવભેર યોજાઈ હતી. તાલુકા વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રી બી.એલ. માહલા સાહેબ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મામલતદારશ્રી ભાવેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, તાલુકા પંચાયત તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમશાળા, આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી બદલ વહીવટી તંત્ર વતી વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના ખુશ્બુબેન પટેલ (સિનિયર ક્લાર્ક), શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ (શિક...